કરતારપુર કોરિડોરથી સ્મિતા શર્માની ગ્રાઉન્ડ રિપોર્ટ... - India Pakistan Relations
કરતારપુરઃ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ ગયું છે, ત્યારે ભારતીય સરહદ પર સ્થિત ડેરા બાબા નાનક શીખ ધર્મ માટે મુખ્ય કેન્દ્ર બન્યું છે, જે અનેક યોત્રિકો રોકાય છે. આ સ્થળ પર લોકોની સુરક્ષા માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે એ અંગે વિસ્તારથી જાણીને જુઓ વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માનો ખાસ અહેવાલ...
Last Updated : Nov 11, 2019, 12:06 PM IST