ગુજરાત

gujarat

By

Published : Jan 12, 2020, 12:39 PM IST

ETV Bharat / videos

શું કેજરીવાલ ફરી બનશે દિલ્હીના મુખ્યપ્રધાન? જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય...

નવી દિલ્હીઃ રાજધાનીમાં 10 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જાણીતા જ્યોતિષ આચાર્ય પ્રતિક મિશ્ર પુરીના જણાવ્યાં મુજબ, કેજરીવાલના ખુબ જ ગ્રહો પ્રબળ છે. જો કે, ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી તેમને કાંટાની ટ્ક્કર આપી શકે છે. જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....

ABOUT THE AUTHOR

...view details