હૈદરાબાદ: ઇ.ટી.વી. ભારત સુખીભવએ કાજલ યુ.ડેવ, મનોચિકિત્સક અને પ્લે થેરાપિસ્ટ, માઇન્ડસાઇટ, માઇન્ડાર્ટ, કોફી કર્નવશેસન અને પ્રફુલ્ટા સાયકોલોજિકલ વેલનેસ સેન્ટર, બોરીવલી મુંબઇ ખાતે કારકિર્દી સલાહકાર સાથે વાત કરી હતી.
બાળકને જન્મ આપવો એ બંનેના માતાપિતામાં વિવિધ પ્રકારની લાગણીઓ પ્રેરિત કરી શકે છે પરંતુ ખાસ કરીને માતામાં દેખાય છે. આ એક ખૂબ જ કુદરતી ભાવનાત્મક રોલર કોસ્ટર રાઇડ જેવું છે. જે આનંદથી લઇને, બાળકને ઉછેરવા અને કેવી રીતે સારા માતાપિતા બનવા વિશે અસ્વસ્થતા અનુભવે છે.
બાળજન્મ પછી મૂડ હોર્મોન્સના સ્તરોમાં ઘટાડો થાય છે જે ચિંતા, ઇરીટેશન અને તણાવની લાગણી તરફ દોરી જાય છે. પરંતુ આ હોર્મોન્સ દૂધના સ્ત્રાવમાં પણ મદદ કરે છે.
કેટલીક ટીપ્સ:
ઘણી વાર આપણે કહીએ છીએ કે ‘પેરેંટિંગ મેન્યુઅલ સાથે નથી આવતું’ પરંતુ આપણે પોતાને એ યાદ અપાવવાની જરૂર છે કે બાળકના જન્મના 1 દિવસથી જ પેરેંટિંગની એક સુંદર યાત્રા શરૂ થાય છે. તેથી પ્રથમ દિવસથી જ "પરફેક્ટ માતાપિતા" બનવાના તમારા વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરો.
પેરેટિંગ એક એવું કૌશલ છે જેનો અર્થ થાય છે કે શીખી શકાય છે અને તમે કેવું મેહસૂસ કરો છો , તેનો અમુક હિસ્સો હોર્મોન્સ અને કેમિકલ પરિવર્તનોના કારણે પણ થાય છે. તમે પાતાની જાતને યાદ દેવડાવો કે તમે શ્રેષ્ઠ કર્યું અને તમે તે ચાલુ રાખશો. તમારી માટે સૌથી સારુ શું છે, એક બાળક , જે તમારા નિયંત્રણમાં છે. યાદ રાખો કે દરેક બાળક અલગ હોય છે.
સ્તનપાન એ માતૃત્વનો સુંદર અનુભવ છે. આ એક માતા અને બાળક માટે નિકટ આવવું, સંલગ્ન મેહસૂસ કરવું અને સુરક્ષાની ભાવના વિકસિત કરવા માટે મદદ કરે છે. સ્તનપાન માતા માટે તણાવ વધારવાવાળું પણ છે. જેમ જેમ બાળક વધે છે, તે તેને સંતુષ્ટિ આપવા અને તેની જરુરતોને પૂરા કરવાની પ્રતિક્ષામાં મદદ પણકરે છે.