- ૨૦ બોટલ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો
- રક્તદાતાને વિશેષ ગિફ્ટ એનાયત કરવામાં આવી
- 12 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું
વલસાડ : વલસાડ જિલ્લામાં સિકલસેલના હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જેમાં મોટાભાગના દર્દીઓ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગામોના છે. આવા દર્દીઓને જ્યારે પણ તબિયત બગડે ત્યારે તેઓને રક્તની જરૂરીયાત(blood donation camp) ઉભી થાય છે પરંતુ તેમને રક્ત મળવવું ખૂબજ અઘરુ બને છે. રક્તદાન કેન્દ્રનાં ભાવેશભાઈ રાયચાનાં જણાવ્યા મુજબ જિલ્લામાં એક હજાર જેટલા સિકલસેલનાં દર્દીઓ(Sickle cell patients) નોંધાયા છે અને આવા દર્દીઓને સમયાંતરે રક્તની જરૂરીયાત ઉભી થતી હોય છે આવી જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન કેન્દ્ર વલસાડ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ૨૦૦ જેટલા યુનિટો ફાળવવામાં આવે છે.
12 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું