ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઝાડ સાથે કાર ટકરાઇ, 2ના મોત - losing control

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ સહિત બે વ્યક્તિના મોત થયા હતા.

સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત

By

Published : Jul 18, 2019, 10:44 AM IST

સુરેન્દ્રનગરના લખતર રોડ પર આવેલા કોઠારીયા ગામ પાસે બાબુભાઈ મકવાણા નામના કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં બાબુભાઈ મકવાણા તથા સિદ્ધિબેન મકવાણા મોત થયું હતું. અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના લખતર રોડ પર અકસ્માત, 2ના મોત

ABOUT THE AUTHOR

...view details