- Surat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર
- વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીને વિઝા આપવામાં આવતા નથી
- બન્ને દેશો આ અંગે ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે
સુરત : Surat NSUI દ્વારા બુધવારની ભારત સરકારના વિદેશ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે કે, હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓ જેમને વિદેશ જઈને ઉચ્ચ આભ્યાસ કરવા માગે છે, તેવા વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીમાં વિઝા આપવામાં આવતા નથી. આ અંગે Surat NSUI દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.
Surat NSUI દ્વારા અમેરિકન એમ્બેસીને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.
Surat NSUI દ્વારા બુધવારના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કેટલાક વિદ્યાર્થીઓ જેઓ વિદેશ જઈને ઉચ્ચ આભ્યાસ કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓને હાલ કોરોના મહામારીને વિઝા આપવામાં આવતા નથી. આ અંગે NSUI દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેની સાથે જ અમેરિકન એમ્બેસીને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. જેથી બન્ને દેશો આ અંગે ચર્ચા વિચારણા કરીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટેની Surat NSUI દ્વારા માગ કરવામાં આવી છે.