આગામી દિવસોમાં પણ સ્પાઈસ જેટ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે.
રાજકોટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ શરૂ, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મળશે લાભ - રાજકોટથી મુંબઈ જવા માટે બે નવી ફ્લાઈટ
રાજકોટ: રાજકોટથી મુંબઈ જવા માટે મંગળવારથી એક નવી વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. દરરોજ સવારે 6:40 કલાકે રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ મળશે અને દરરોજ સાંજે 5 વાગ્યે પણ એક ફ્લાઈટ મળશે. રાજકોટ એરપોર્ટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ ઉડાન ભરશે.
![રાજકોટથી મુંબઈ જવા માટે બે ફ્લાઈટ શરૂ, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મળશે લાભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4758005-770-4758005-1571130254097.jpg)
air
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારને રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. આ માગ પૂરી થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ વિમાન સેવાનો લાભ મળશે.
Last Updated : Oct 16, 2019, 1:40 PM IST