- આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલી
- આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ
- ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે
આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા - Gujarat News\
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાજકોટ શહેરની મુલાકાત માટે આવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને રાજકોટમાં ત્રણ અલગ અલગ વોર્ડમાં બનાવમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.
![આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9435262-523-9435262-1604539605598.jpg)
આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા
રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને રાજકોટમાં હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે, ત્યારે આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ રાજકોટ શહેરની મુલાકાત માટે આવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. રાજકોટમાં ત્રણ અલગ અલગ વોર્ડમાં બનાવમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા