રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને શનિવારે હનુમાનજીનો શણગાર કરવામાં આવ્યો હતો. શનિવાર અને હનુમાનજીનો વાર હોવાથી પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ દાદાને હનુમાનજી મહારાજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો.
રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર કરાયો - rajkot
ઘેલા સોમનાથ મહાદેવને શનિવારે હનુમાનજીનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીનો વાર હોવાથી પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ દાદાને હનુમાનજી મહારાજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો.
![રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર કરાયો રાજકોટઃ ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:52:43:1596280963-gj-rjt-02-ghelasomnath-hanumanji-shangar-photo-gj10022-01082020164245-0108f-1596280365-26.jpg)
રાજકોટઃ ઘેલા સોમનાથ મહાદેવને હનુમાનજી મહારાજનો શણગાર
પૂજારી દ્વારા શ્રાવણ માસમાં રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. હજારો ભક્તજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.