મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું - Rajkot news
દ્વારાકામાં માફી માગવા પહોંચેલા કથાકાર મોરારીબાપુ ઉપર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અસભ્ય વર્તન કરી હુમલાના પ્રયાસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. જેમના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને સખત વખોડી કાઢી હતી તેમજ પબુભા માણેક દ્વારા મોરારીબાપુની માફી માગવામાં આવે તેવી માંગણી સાથે જેતપુર મામાલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
![મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7694875-94-7694875-1592639125841.jpg)
મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર
રાજકોટઃ દ્વારાકામાં માફી માગવા પહોંચેલા કથાકાર મોરારીબાપુ ઉપર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અસભ્ય વર્તન કરી હુમલાના પ્રયાસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. જેમના પગલે જેતપુર સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને સખત વખોડી કાઢી હતી તેમજ પબુભા માણેક દ્વારા મોરારીબાપુની માફી માગવામાં આવે તેવી માંગણી સાથે જેતપુર મામાલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.