- ગોંડલ અક્ષરમંદિરે અન્નકુટ દર્શન કાર્યક્રમ યોજાયો
- રાજવી પરિવારે અન્નકુટ દર્શનનો લીધો લાભ
- મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા
રાજકોટઃ જિલલાના ગોંડલમાં અક્ષર મંદિરે અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. અન્નકૂટ કાર્યક્રમમાં ગોંડલના રાજવી પરિવારએ અક્ષરમંદિરે દર્શન કરી લાભ લીધો હતો.
મહંત સ્વામીએ અન્નકુટના ઓનલાઈન દર્શન ખુલ્લા મુક્યા