પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ-બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી - news of porbandar district
રાજ્ય સરકાર દ્વારા અનલોક-4ની ગાઈડલાઈન્સ મુજબ પોરબંદરમાં આવેલા રમણીય સ્થળો ચોપાટી તેમજ બાગ-બગીચાઓ લોકો માટે ખુલ્લા મુકાતા ભારે ભીડ ઉમટી હતી અને લોકોએ તંત્રનો આભાર માન્યો હતો.

પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ-બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી
પોરબંદર: કોરોના વાઇરસ મહામારીને પગલે છથી સાત મહિના સુધી જાહેર સ્થળોની મુલાકાત પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે તાજેતરમાં અનલોક-4ની ગાઈડલાઈન્સ મુજબ પોરબંદરમાં આવેલા રમણીય સ્થળો ચોપાટી સહિત બાગ-બગીચાઓ લોકો માટે ખુલ્લા મુકાયા હતા. જેથી લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને લોકોએ તંત્રનો આભાર માન્યો હતો.
પોરબંદરમાં કોરોનાના ભય વચ્ચે ચોપાટી સહીત બાગ બગીચા ખુલ્લા મુકાતા ભીડ ઉમટી