- પાકિસ્તાનની નાપાક હરકત, આજે શુક્રવારે વહેલી સવારે ચાર બોટ અને 24 માછીમારોનું કર્યું અપહરણ
- અનેક રજૂઆતો બાદ પણ અપહરણનો સિલસિલો યથાવત
- પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે અનેકવાર કર્યુ છે ભારતીય માછીમારોનું અપહરણ
પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા શુક્રવારે વહેલી સવારે 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે નેશનલ ફિશ ફોરમના મનીશ લોઢારીએ જણાવ્યું હતું કે, અપહરણ થયેલી ચાર બોટમાં બે પોરબંદરની અને બે ઓખાની બોટ હોવાનું હાલ માલુમ પડયું છે. જેની વધુ માહિતી હવે આવશે.
આ પણ વાંચો :પાકની નાપાક હરકતઃ ઓખાની 2 બોટ અને 20 માછીમારોનું પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીએ કર્યું અપહરણ