ગુજરાત

gujarat

પોરબંદર: માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા

By

Published : Feb 2, 2020, 11:11 PM IST

પોરબંદર: માધવપુરનો દરિયા કિનારો કાચબા ઉછેર માટે પ્રખ્યાત છે. રવિવારે માધવપુરથી અંત્રોલી તરફના દરિયા કિનારે ઈંડા મુકવા આવેલી કાચબીને સિંહે ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે.

porbandar
પોરબંદર

પોરબંદર: માધવપુરથી અંત્રોલીના દરિયા કિનારે કાચબીને સિંહે ફાડી ખાધી હોવાની માહિતી મળી છે. કાચબી ઈંડા મુકે તે પહેલા સિંહે તેનું માથું તથા પગ અલગ કરી ફાડી ખાધી હતી.

પોરબંદર: માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા

વેટરનરી ઓફિસર દ્વારા કાચબીનું પી.એમ કરતા આ ઘટનાની હકીકત સામે આવી છે. આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે..

માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા

ABOUT THE AUTHOR

...view details