પોરબંદર:કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ હોવાથી લોકો જરૂરીયાત ન હોય તો ઘરમાં જ રહે તેવી અપીલ રાજ્ય સરકાર વતી પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે - રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે
રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે તેવી અપીલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
![રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6963422-936-6963422-1587991335850.jpg)
રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે
ત્યારે રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો હાલની સ્થિતિને ધ્યાને લઇ સૌની સલામતી માટે પોતાના ઘરે જ નમાજ પઢે, કોઇ જગ્યાએ એકત્ર થવાના બદલે ઘરે જ સ્વસ્થ સુરક્ષીત રહીને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે બંદગી કરે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મુસ્લીમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી.
TAGGED:
During the month of Ramadan