નવસારીમાં સરકારી આવાસોમાં રહેતા લોકોના માથે મંડરાતુ મોત - dangerous homes
નવસારીઃ શહેરમાં સરકારી આવાસો જર્જરીત હાલતમાં છે. ઈંદિરા અને સરદાર આવાસ લોકો માટે ખતરારુપ બની ગયા છે. રવિવારે પડેલા વરસાદમાં નાની ચોવિસી ગામમાં સરકારી આવાસનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં એક વૃધ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી.

નવસારીમાં સરકારી આવાસોમાં રહેતા લોકોના માથે મંડરાતુ મોત
નવસારીમાં જર્જરિત ઇન્દિરા અને સરદાર આવસો લોકો માટે ખતરારૂપ બની ગયા છે. વરસાદના કારણે નાની ચોવિસી ગામે જર્જરિત આવાસ તૂટી પડતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હજુ પણ મોટા ભાગના લોકો સરકારી આવાસ રુપી મોતના તળીયા નીચે જીવી રહ્યા છે. લોકો દ્વારા આવાસો રિપેર કરવા પ્રચંડ માગ ઉઠી છે.
નવસારીમાં સરકારી આવાસોમાં રહેતા લોકોના માથે મંડરાતુ મોત
Last Updated : Jul 23, 2019, 1:27 PM IST