ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં રોજગારી પર JCB ફરતા સ્થાનિકોમાં રોષ - સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓના ધસારાને કારણે નજીકના કેવડિયા તથા આજુબાજુ ના 6 ગામના લોકોએ કેટલીક જમીનમાં દબાણો કર્યા હતા, આ મામલે હાઇકોર્ટના આદેશ પ્રમાણે સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી

By

Published : Feb 2, 2020, 11:18 PM IST

નર્મદાઃ સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધીના જમીન વિવાદ હાઇકોર્ટેના આદેશ અનુસાર જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.

જમીનના દબાણોને દૂર કરાયા, રોજગારી પર JCB ફરતા સ્થાનિકોમાં રોષ
આજે બે દિવસથી સતત તંત્ર દ્વારા સ્થાનિકોની રોજગારી સમાન લારી, કેબિન હટાવવાનું કામ કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને હવે સ્થાનિકો પોતાના ન્યાય માટે તેઓ લડવાના મૂડમાં આવી ગયા છે, પોતાની રોજગારી છીનવાતા સ્થાનિકો ફરી હાઇકોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details