મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહને બાંધી ફેંકી દેવામાં આવ્યો હતો. જેની જાણકારી ગામના સરપંચે હળવદ પોલીસને કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા તેમજ મોરબી LCB ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહને બાંધી ફેંકી દેવામાં આવ્યો હતો. જેની જાણકારી ગામના સરપંચે હળવદ પોલીસને કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા તેમજ મોરબી LCB ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.