બાલાસિનોરમાં ઉત્તરાયણના પર્વે સાંઈ બાબાનું મંદિર બન્યું રંગબેરંગી - sai baba temple
બાલાસિનોર: બાલાસિનોરમાં આવેલા સાંઈબાબા મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે મંદિરને સુંદર રંગબેરંગી પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વને લઈ ભક્તોએ મંદિરમાં સુંદર આકર્ષક અને રંગબેરંગી પતંગોથી સુશોભિત કર્યું હતું.

ds
બાલાસિનોરમાં આવેલા સાંઈબાબા મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે મંદિરને સુંદર રંગબેરંગી પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે. સવારથી જ બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં સૌ કોઈ ભક્તો ઉમટ્યા હતા. સાથે સાથે આ સુશોભન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. બાળકો આ અવનવી રંગબેરંગી પતંગોને નિહાળી આનંદીત બન્યા હતા.
બાલાસિનોરમાં ઉત્તરાયણ પર સાંઈ બાબાનું મંદિર બન્યું રંગબેરંગી