મહીસાગર: જિલ્લામાં શનિવારે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 609 પર પહોંચી છે. તો શનિવારે 25 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ જિલ્લાનો રિકવરી રેટ 83 ટકા પર પહોંચ્યો છે.
મહીસાગર: કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા - મહીસાગરમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાયા
શનિવારે મહીસાગર જિલ્લામાં કોરોનાના 7 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો આંક 609 પહોંચ્યો છે.
મહીસાગર: કોરોનાના વધું 7 કેસ નોંધાયા
જિલ્લાના સંતરામપુરમાં 1, બાલાસિનોરમાં 4 અને લુણાવાડામાં 2 પોઝિટિવ કેસ એમ મળી કુલ 7 કેસ નોંધાયા છે.