કચ્છમાં આજથી ચાર દિવસ સુધી લોકોને નહીં મળે નર્મદાનું પાણી - નર્મદાનું પાણી
કચ્છ જિલ્લામાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું હોવાથી જિલ્લાના લોકોને 22થી 25 જાન્યુઆરી સુધી નર્મદાનું પાણી મળશે નહી.

Kutch
ભુજઃ કચ્છમાં નર્મદાની પાઈપલાઈન અને પંપીગ મશીનરીનું સમારકામ શરૂ કરાયું છે. જેને પગલે કચ્છ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી લોકોને નર્મદાનું પીવાનું પાણી નહી મળી શકે. તેથી તંત્રએ લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
કચ્છમાં આજથી ચાર દિવસ સુધી લોકોને નહી મળે નર્મદાનું પાણી