- ગામના લોકોને કોરોના વિશે જાગૃત કરવા મોટા ગ્રામપંચાયત દ્વારા અનોખી પહેલ
- કોરોના અંગે વિવિધ પ્રકારની માહિતી અને સૂચનો આપતા હોર્ડિગ્સ લગાવ્યા
- હોર્ડિગ્સમાં કોરોનાને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવી
કચ્છ :કુનરીયાના સરપંચ સુરેશ છાંગા અને તલાટીએ ગ્રામજનો સાથે ચર્ચા કરીને એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ટીકા મહોત્સવથી કોરોનાને મ્હાત આપવી તેમજ ગ્રામજનોને સાવચેત અને જાગૃત રાખવા ગામના જાહેર સ્થળોએ જન જાગૃતિના બોર્ડ-લગાવીને મોટા હોર્ડિગ્સ લગાવીને લોકોમાં કોરોના વિષયક જનજાગૃતિ ફેલાવવાનું પગલું ભર્યું છે.
આ પણ વાંચો : જામનગર: કડિયાવાડમાં કોરોના અંગે જાગૃતિ માટે પૂતળા લગાવવામાં આવ્યાં
કોવિડ-19ના લક્ષણ દેખાય તો શું કરવું તેની વિગતો દર્શાવી