ઈતિહાસમાં સૌથી મહત્વ એવું ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમે ઈતિહાસ રચ્યો છે. જેને જૂનાગઢવાસીઓએ ભારતની આ સિદ્ધિને વધાવી હતી, તેમજ આગામી દિવસોમાં ભારતને આવી જ સફળતા મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ - ચંદ્રયાન 2
જૂનાગઢ: ચંદ્રયાનને લઈને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિને જૂનાગઢના વિદ્યાર્થીઓએ બિરદાવી હતી. આગામી દિવસોમાં ભારતને આવી જ સિદ્ધિયો આપણા વૈજ્ઞાનિકો દ્રારા મળતી રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

Junagadh
ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ
ભારતે જે પ્રકારે વિજ્ઞાનની દિશામાં સંશોધન અને સફળતાનાં સંકેતો આપ્યા છે. ભારતીય વૈજ્ઞાનિક સંશોધનોમાં સતતને સતત ઉત્સાહ બતાવી રહ્યાં છે. જે ભારતની એક ઉંચી ઉડાન સમાન કહી શકાય. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ ઇઝરાયેલ દ્વારા પણ દક્ષિણ ધ્રુવ પર યાનને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયેલને નિષ્ફળતા મળી હતી.