માંગરોળ, માળીયા હાટીના પંથકમાં હજારો એકર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. જયારે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે અને પોતાએ ખરીદ કરેલુ લાખો રૂપીયાનું બિયારણ વરસાદ ખેંચાતા નિષ્ફળ થવાનો ભય ખેડૂતોને સતાવી રહયો છે.
માંગરોળ-માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુંજવણમાં વધારો