ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું - Junagadh letest news
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જોબ ફેરનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુ અને બેરોજગાર યુવાનોએ હાજર રહીને પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓમાં પોતાની રૂબરૂ મુલાકાત આપીને પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
![ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું aa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6070998-thumbnail-3x2-ghdjklv.jpg)
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું
જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જોબ ફેરનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુ અને બેરોજગાર યુવાનોએ હાજર રહીને પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓમાં પોતાની રૂબરૂ મુલાકાત આપીને પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતા ને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરાયું