મળતી માહિતી પ્રમાણે, રેડીયો કોલરથી સુરક્ષિત કરવામાં આવેલી સિંહણ કાલસારી ગામના વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે વીજ કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વિસાવદરનાં કાલસારી ગામમાં વીજ કરંટ લાગતા સિંહણનું મોત