ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ - ભેસાણ ન્યુઝ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જૂનાગઢ બાદ હવે ભેસાણ યાર્ડમાં પણ શંકાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. જેની વચ્ચે વિસાવદરના ધારાસભ્ય દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી સામે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ સમગ્ર પ્રક્રિયામાંથી સરકારે ખાંસી અરજીને મગફળીની ખરીદી નાફેડને આપવાની વાત કરી છે.
![ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5953429-thumbnail-3x2-jnd.jpg)
ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ
જૂનાગઢ : જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને આક્ષેપો બાદ તપાશ કરવામાં આવતા કેટલીક ખરીદીમાં અયોગ્ય મગફળી બહાર આવી હતી. જેને લઈને પુરવઠા નિગમ દ્વારા 4 જેટલા અજાણ્યા આરોપીઓ સામે જૂનાગઢમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી, ત્યાં આજે ભેસાણ યાર્ડમાં પણ મગફળીની ખરીદીને લઈને શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ જૂનાગઢના ભેસાણામાં શંકાના આધારે તપાસ