કેશોદમાંવાળીની વાળમાં અચાનક આગની ઘટનાબની હતી.આ આગ લાગ્યા બાદ સમગ્ર આગ પર ફાયર ફાઇટરોએ કાબુ મેળવી લીધો હતો.
કેશોદના દાતારીયા હનુમાન મંદિરનજીક લાગી આગ
કેશોદમાંવાળીની વાળમાં અચાનક આગની ઘટનાબની હતી.આ આગ લાગ્યા બાદ સમગ્ર આગ પર ફાયર ફાઇટરોએ કાબુ મેળવી લીધો હતો.
મળતી માહિતી મુજબ આગનું કારણહજુ સુધી જાણવા મળ્યુંનથી. પરંતુ આ આગ વીજ વાયરનીશોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહયું છે.