જૂનાગઢઃ જિલ્લાના ઇન્દ્રા ગામની યુવતીને પોતાના ઘરે કરંટ લાગતા મોત થયું છે. જ્યારે તેના પરીજનોએ આક્ષેપ કર્યો છે કે, તેને કરંટ લાગ્યો નથી, પરંતુ સાસરીયાઓ દ્વારા કરંટ લગાડવામાં આવ્યો છે. આ યુવતીના મૃતદેહને માણાવદરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત - ઇન્દ્રા ગામની યુવતીને કરંટથી મોત
જૂનાગઢના ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ મામલે માણાવદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
![ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10021275-thumbnail-3x2-indra.jpg)
ઇન્દ્રા ગામની યુવતીનું કરંટ લાગવાથી મોત
(વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે)