જામનગરથી બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ વતન જવા રવાના થયા - બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ માદરે વતન જવા રવાના
જામનગરમાં બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈને પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓ 2300 કિ.મી લાંબી અંતર કાપી અને બંગાળમાં પોતાના વતન પહોંચશે.
![જામનગરથી બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ વતન જવા રવાના થયા Jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7266552-326-7266552-1589898949172.jpg)
જામનગર
જામનગર : શહેરમાં મોટા પ્રમાણમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ અહીં મહાકાય રિફાઇનરીઓ આવેલી છે. બ્રાસ ઉદ્યોગ તેમજ મહાકાય રિફાઇનરીમાં નોકરી તેમજ કામ ધંધા અર્થે મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ આવતા હોય છે.
જામનગરથી બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ માદરે વતન જવા રવાના