જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો, ABVPએ રજિસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર - Jamnagar ABVP
જામનગરમાં શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
![જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો, ABVPએ રજિસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8858654-910-8858654-1600506030476.jpg)
આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો
જામનગર: શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો