- જામનગરના શંકર ટેકરીમાં રહેતી તરૂણીનો આપઘાત
- અગમ્ય કારણોસર તરૂણીએ ગળેફાંસો ખાધો
- બનાવની જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
જામનગરઃ શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકી પાસે રહેતા દિપક ચાવડા નામના વ્યક્તિની પુત્રી માધવી (ઉં.વ.15)એ આપઘાત કરી લીધો છે. તરૂણીએ સવારે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતા 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.