ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.
અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસ માટે શું કરવામાં આવી જોગવાઈ ?