ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કાર માટે બેનર લગાવવામાં આવ્યું છે. જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો અનુસૂચિત જનજાતીના પ્રમાણપત્રોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિએ મત માંગવા આવવું નહીં છતાં પણ આવશે તો આબરૂ જશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવ્યુ છે.