- આપણી ખુસીએ અનેક પક્ષીઓની જીંદગી છીનવી લીધી
- દ્વારકામાં 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં
- ઉત્તરાયણનો પર્વ પર ઈજાગ્રસ્ત થયેલાં પક્ષીઓને સારવાર અર્થે મોકલાયા ઈજાગ્રસ્ત પક્ષી
ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં સંક્રાત પર્વ પર 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં - દેવભૂમિ દ્વારકાના તાજા સમાચાર
ઉતરાયણના બીજા દિવસે દ્વારકામાંથી 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત મળ્યાં છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે, જયારે ખંભાળિયામાં 11 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં કબૂતર, બગલો, કોયલ અને મોરનો સામેલ છે.

ઈજાગ્રસ્ત પક્ષી
દેવભૂમિ દ્વારકાઃ ઉતરાયણના બીજા દિવસે દ્વારકામાંથી 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત મળ્યાં છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે, જયારે ખંભાળિયામાં 11 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં કબૂતર, બગલો, કોયલ અને મોરનો સામેલ છે.