કોરોના ઇફેક્ટઃ જન્માષ્ટમી તહેવારને લઇ દ્વારકા મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ - યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી
કોરોના વાઇરસની અસર યાત્રાધામ દ્વારકામાં પડી છે. આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે.
![કોરોના ઇફેક્ટઃ જન્માષ્ટમી તહેવારને લઇ દ્વારકા મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ યાત્રાધામ દ્વારકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8322380-868-8322380-1596731966168.jpg)
યાત્રાધામ દ્વારકા
દેવભૂમિ દ્વારકા: પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.