- ભાનુંપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નહિ
- ભાનુંપ્રકાશ હાલ દેવપક્ષની સાથે ઓફિસમાં બેસે
- ગઢડા ગામને તીર્થ મૂડીયા કહીને ગઢડાના નાગરિકો નું અપમાન કર્યું
બોટાદ :ગઢડા મંદિરના સાધુ ભાનુંપ્રકાશનો વાઇરલ વીડિયોને લઇ ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.ભાનુંપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નથી.ભાનુંપ્રકાશ સ્વામીને 1997-98માં ધર્મના વડાએ સ્વામિનારાયણ સંપ્રદાયનામાંથી દૂર કર્યા છે. તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મંદિરમાં રહેવાનો અધિકાર જ નથી.
ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ