લોકડાઉન-4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી - loakdown effect in bhavnagar
ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે લોકડાઉન 4 અંતર્ગત છૂટછાટ આપવામાં આવેલી છે,પરંતુ લોકોમાં હજુ પણ ભય છે. હવે આ છૂટછાટના થોડા દિવસો બાદ સ્થિતિ શું હશે તેનો વિચાર લોકો કરી રહ્યા છે.

લોકડાઉન 4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી
ભાવનગરઃ લોકડાઉન 4માં કોરોનાના ડર વચ્ચે બજારો ખુલ્લી જોવા મળી હતી. શહેરમાં કોરોનાના કેસ 112 નોંધાયા છે. ભાવનગરમાં સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન સિવાય શરૂ કરાયેલી બજારને કારણે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. શહેરમાં 112 કેસ પૈકી 84 કેસ સ્વસ્થ થયા છે અને હાલ પોઝિટિવ 19 કેસ છે.
લોકડાઉન 4ઃ કોરોનાના 112 કેસ વચ્ચે ભાવનગર શહેરમાં બજારો ખુલ્લી