ભરૂચ : શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે જિલ્લામાં આજે વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. ઝઘડીયા તાલુકાના વણાંકપોર ગામના એક વ્યક્તિને કોરોના વાઈરસ પોઝેટીવ આવ્યો છે. વણાકપોર ગામનો આ વ્યક્તિ વડોદરાના કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોંચી - Corona-positive
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોચી છે. જેમાં ઝઘડિયાના વણાકપોર ગામના એક વ્યક્તિને કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.
ભરૂચ
જેમાં તેને અવિધા ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. તેમજ બાદમાં તેનો રીપોર્ટ આવતા તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા તેને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Last Updated : Jun 4, 2020, 3:13 PM IST