ભરૂચમાં નર્મદા જંયતિની ઉજવણી કરવામાં આવી - narmda updates
ભરૂચનાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં નર્મદા જયંતી નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજામાં માતાજીને 250 લિટરથી પણ વધારે દૂધનો અભિષેક કરાયો હતો.
![ભરૂચમાં નર્મદા જંયતિની ઉજવણી કરવામાં આવી ભરૂચ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5923381-thumbnail-3x2-bb.jpg)
ભરૂચ
નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચમાં નર્મદા જંયતીની ઉજવણી કરવામાં આવી