ગુજરાત

gujarat

ETV Bharat / state

પડતર માંગણીઓને લઈ મહેસુલ કર્મચારીઓએ ધરણા યોજ્યા

અરવલ્લી: છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઇને સમગ્ર રાજ્યમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ ફરી ઉગ્ર થયા છે. પોતાની વિવિધ 9 જેટલી પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મહેસુલ વિભાગના કર્મચારીઓએ જિલ્લા સેવા સદન ખાતે ધરણા કર્યા હતા.

By

Published : Aug 18, 2019, 5:23 AM IST

અરવલ્લી

જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓએ માંગણીઓ પૂર્ણ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા .કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પડતર માંગણીઓને લઈ મહેસુલી કર્મચારીઓએ ધરણા યોજ્યા

ABOUT THE AUTHOR

...view details