- તહેવારોમાં ગરીબો માટે જાયન્ટ્સ મોડાસા દ્વારા નવી પહેલ
- ગરીબો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી
- જાયન્ટ્સ દ્વારા ગરીબ પરિવારોને NFS કાર્ડ બનાવવા શરૂ કરાયું અભિયાન
અરવલ્લીઃ જિલ્લામાં કાર્યરત જાયન્ટ્સ દ્વારા સરકારની યોજનાઓ આપવામાં આવતા લાભ લાભાર્થીઓને પહોંચે તે હેતુસર વંચિતોને વહારે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા જરૂરિયાતમંદોને તહેવારોમાં સરકાર દ્વારા મળતો અનાજનો જથ્થો પહોંચી શકે તેવા એ.પી.એલ. કાર્ડ વાળા લાભાર્થીઓને NFS કાર્ડ બનાવી આપવા જાયન્ટ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.