મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો - Siddhivinayak Temple
મોડાસાઃ અરવલ્લીમાં ગણેશજીના જન્મદિવસ માટે ખાસ 51 અને 21 કિલોની એમ કુલ મળી 72 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
![મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4401554-thumbnail-3x2-modasa.jpg)
મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો
મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી છે, તેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે. ગણેશજીના જન્મ દિવસની ઉજવણી કરી ભક્તોને 51 કિલો આઇસક્રીમનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો.
મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો