- ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે તૌકતે વાવાઝોડું
- અમરેલી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક
- વાવાઝોડાની અસરથી રાજુલા-જાફરાબાદમાં અસર
અમરેલી: તૌકતે વાવાઝોડાની અસરથી જિલ્લાના રાજુલા શહેરમાં વિજળી ડૂલ થઈ ગઈ છે. જ્યારે રાજુલા-જાફરાબાદમાં અનેક વૃક્ષો ધરાઈ ગયા છે. જ્યારે, શિયાળ બેટ ખાતેથી 3 બોટ તણાઈ હોવાની માહિતી મળી રહી છે.