ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું - જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ

અમરેલીના જાફરાબાદ પોર્ટ પર-2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવામાં આવ્યું છે.

અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
અમરેલીના જાફરાબાદ પોર્ટ પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું

By

Published : Jun 3, 2020, 4:40 PM IST

અમરેલી: જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને કારણે જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ગઇકાલે વાવાઝોડાની દિશા બદલાતા જાફરાબાદ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.

બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ઝડપ વધી રહી છે એવામાં જાફરાબાદ પોર્ટના લાઈટ હાઉસ ખાતે 2 નંબરનું સિગ્નલ હટાવી 3 નંબરનું ભયજનક સિગ્નલ લગવવમાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details