ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 10 કેસ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 70 - Amreli news

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે રવિવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી છે. જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી માહિતી આપી હતી.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી
અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી

By

Published : Jun 28, 2020, 3:14 PM IST

અમરેલીઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે રવિવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 10 જેટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જેવા મળી રહ્યો છે.

  • અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
  • એકજ દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી

અમરેલી જિલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી છે. જિલ્લામા હાલ 35 જેટલા એક્ટિવ કેસ છે, તો 30 જેટલા લોકો સ્વસ્થ થઈ જતાં રજા અપાઇ છે. 05 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details