અમદાવાદ આવેલા સૂરજ પંચોલીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેની ફિલ્મ 'સેટલાઈટ શંકર' 8 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સૈનિક પર બની છે. જે ફિલ્મમાં સૈનિકનું નામ 'શંકર' હોય છે. આ 'શંકર' બધાને કનેક્ટ કરે છે. સેટેલાઈટ પણ બધાને કનેક્ટ કરે છે.
જુઓ, ETV BHARAT સાથે સૂરજ પંચોલીની ખાસ વાતચીત - EXCLUSIVE INTERVIEW
અમદાવાદ: બોલીવુડમાં 'જય જવાન જય કિશાન' પર અનેક ફિલ્મો બની ગઇ છે અને તે ખુબ જ લોકપ્રિય પણ થઈ છે. આવી જ એક ફિલ્મ 8 નવેમ્બરના રોજ 'સેટેલાઈટ શંકર' રીલીઝ થઈ રહી છે.
etv bharat
દિલના કનેક્શન કરતા સૈનિક શંકરની આ વાત દર્શકોને પસંદ આવશે. આપ જવાનને સપોર્ટ કરો છો તો 8 નવેમ્બરે રીલીઝ થનાર ફિલ્મને જોજો તેવી અપીલ 'સેટેલાઈટ શંકર' ફિલ્મના હીરો સૂરજ પંચોલીએ કરી હતી.