અમદાવાદઃ જયોતિષ માન્યતા પ્રમાણે ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક બેસે છે.જેથી શુભ કાર્ય માટે નિષેધ હોય છે.આમ તો સૂર્યગ્રહણ એટલે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રમા આવવાથી સૂર્ય ઢંકાઈ જાય એવી સામાન્ય ખગોળીય ઘટના છે.પણ જ્યોતિસીઓ તેને વિશિષ્ટ રીતે જુએ છે.
આ ગ્રહણની ભારત પર અસર કેવી રહેશે માનવ જીવન પર સૂર્યગ્રહણની અસરો....?
- પાડોશી દેશો સાથેના સંબંધો સારા નહીં રહે
- કુદરતી હોનારાતો સર્જાશે
- કોરોનાની મહામારીમાં કોઈ મુક્તિ નહીં મળે
- ગુજરાતમાં રાજકીય ઉથલપાથલની શક્યતાઓ
- આર્થિક નિર્ણયો પણ ધ્યાનથી કરવાના રહેશે