ગુજરાત

gujarat

ETV Bharat / state

મારા પપ્પા પણ ઈંટ લઈને અયોધ્યા ગયાં હતાંઃ હાર્દિક પટેલ - Ram mandir

ચંદીગઢઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક સભા સંબોધી હતી. જેમાં હાર્દિકે ભાજપ પર રામમંદિર મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, મારો પરિવાર પણ ક્યારેક ભાજપ સમર્થિત રહ્યો હતો. હાર્દિકે વધુમાં કહ્યું કે, મારા પિતા પણ રામમંદિર માટે ઈંટ લઈને અયોધ્યા ગયાં હતાં. વધુ માટે જુઓ વીડિયો....

હાર્દિક પટેલે ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક સભા સંબોધી

By

Published : May 13, 2019, 9:50 PM IST

જુઓ વીડિયો...

હાર્દિક પટેલે ચંદીગઢમાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક સભા સંબોધી

ABOUT THE AUTHOR

...view details