ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે સરકારનું નોટિફિકેશન - સામાન્ય પ્રવાહ

ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 2 વિષયની પુરક પરીક્ષા લેવામાં આવશે અને તેના માટે 25મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે સરકારનું નોટિફિકેશન
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે સરકારનું નોટિફિકેશન

By

Published : Aug 26, 2020, 4:27 AM IST

અમદાવાદઃ ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. 2 વિષયની પુરક પરીક્ષા લેવામાં આવશે. 25મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. એક વિષયમાં ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ ફરી રજિસ્ટ્રેશન નહી કરવું પડે. વિદ્યાર્થીઓ બે વિષયની પરીક્ષા આપી શકશે. GSEB.ORG વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સરકારનું નોટિફિકેશન

અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષા માર્ચ 2020માં લેવાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું.

ABOUT THE AUTHOR

...view details